आत्मिय संमेलन Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
आत्मिय संमेलन Gujarati Kavita By Naresh K. Dodia |
“ए कहे के मारी पाछळ समय बगाडॉ छो
एना करता गझल अने कविता लखवा माटे
वधु समय आपो तो वधारो सारूं..”
ए भोळीने थोडी खबर छे के,न मळीए तो
गझल कविता केवी रीते लखी शकाय?
उर्जा उतपन्न करवा बे विजातिय ध्रुवनु मळवु जरुरी छे
ए ज रीते शब्दोने उतपन्न करवा बे विजातिय ह्रदयनु
मळवु जरूरी छे
नदी कैं दरिया किनारे टहेलवा नथी आवती
ए तो दरियामां भळवा आवे छे..
दर्दी कैं डोकटर पासे गुफतुगु करवा नथी आवतो
एना इलाज माटे आवे छे..
पछी ए कहे छे के
“तमे मने एक वार मने वातोए वळगाडो छो पछी
नथी हु मारामां रहेती के तमे तमारामां रहेता
एक बीजामा एटला मशूगुल थइ जइए छीए के
समय खुद तकाजो करे बस करो हवे तो हद थाय छे
एक बीजामा आटलु मशगुल थइ जवु ए हवे
आपणा माटे सारू नथी..
अने तमे जाणो छो के आपणी वातोनो आवता
केटलाय जन्मो सुधी अंत आववानो नथी..
एनु कारण छे के गमवानी परिसिमानी बहार
कोइनु गमी जवु..एनु मळवु एटले..
बे व्यकितनु आत्मिय संमेलन
अन्य संमेलनमा मेदनी खचोखच होय अने
अवाजो अने शोरबकोरनो माहोल होय..
ज्यारे बे व्यकितना आत्मिय संमेलनमां
झंखनाओनो चिरस्मर्णिय गुंजारव होय
आत्मिय संवेदनानी नजाकती आप ले होय
अवाजना मखमली मुलायमता छलकाती होय
वातोमां सुखनी छलोछल ताजगी वर्ताती होय
कोमळतानी कटोरी भरी अहेसास पीवडावता होय
दुरभाषमां जाणे हाथ पकड्या होय एवो अहेसास होय
मौननी बे पळॉ वच्चे मृदुतानो टंकार गुंजतो होय
वातो वच्चेनी पळेपळ कंइक पाम्यानो संतोष होय
बे भीन्न विजातिय अवाजोमां गजबनो तालमेल होय
बे हैया वच्चे हुंफाळी मौसमनो मुशायरो होय
दूरतानी वच्चे निकटताथी निकट होवानो साथ होय
वंसतोनी वादीओनी हवानो सळवळाट होय..
अनेक खाटी मीठी घटनाओनो चितार होय..
ए सिवाय अनेक अनकही वांचाओ,वेदनाओ,
होठे आवेला संवादोनु बहार ना नीकळवु,
कंइक अजाण्यु एवु ना समजाय अकथ्य एवु तथ्य होय
अने ज्यारे आपणे छुटा पडीए छीए…..ने पछी
बंने एकला पडीए त्यारे विचारे चडी जइए छीए के
ओह!हजु केटलु कहेवानु अने पुछवानु बाकी रही गयु
ने बस बीजा दिवसनी राह जोइए छीए….
ने चातकनी जेम तरस्या थइने
एक नवा आत्मियसंमेलननी…
-नरेश के.डॉडीया
આત્મિય સંમેલન
———–
“એ કહે કે મારી પાછળ સમય બગાડૉ છો
એના કરતા ગઝલ અને કવિતા લખવા માટે
વધુ સમય આપો તો વધારો સારૂં..”
એ ભોળીને થોડી ખબર છે કે,ન મળીએ તો
ગઝલ કવિતા કેવી રીતે લખી શકાય?
ઉર્જા ઉતપન્ન કરવા બે વિજાતિય ધ્રુવનુ મળવુ જરુરી છે
એ જ રીતે શબ્દોને ઉતપન્ન કરવા બે વિજાતિય હ્રદયનુ
મળવુ જરૂરી છે
નદી કૈં દરિયા કિનારે ટહેલવા નથી આવતી
એ તો દરિયામાં ભળવા આવે છે..
દર્દી કૈં ડોકટર પાસે ગુફતુગુ કરવા નથી આવતો
એના ઇલાજ માટે આવે છે..
પછી એ કહે છે કે
“તમે મને એક વાર મને વાતોએ વળગાડો છો પછી
નથી હુ મારામાં રહેતી કે તમે તમારામાં રહેતા નથી
એક બીજામા એટલા મશૂગુલ થઇ જઇએ છીએ કે
સમય ખુદ તકાજો કરે બસ કરો હવે તો હદ થાય છે
એક બીજામા આટલુ મશગુલ થઇ જવુ એ હવે
આપણા માટે સારૂ નથી..
અને તમે જાણો છો કે આપણી વાતોનો આવતા
કેટલાય જન્મો સુધી અંત આવવાનો નથી..
એનુ કારણ છે કે ગમવાની પરિસિમાની બહાર
કોઇનુ ગમી જવુ..એનુ મળવુ એટલે..
બે વ્યકિતનુ આત્મિય સંમેલન
અન્ય સંમેલનમા મેદની ખચોખચ હોય અને
અવાજો અને શોરબકોરનો માહોલ હોય..
જ્યારે બે વ્યકિતના આત્મિય સંમેલનમાં
ઝંખનાઓનો ચિરસ્મર્ણિય ગુંજારવ હોય
આત્મિય સંવેદનાની નજાકતી આપ લે હોય
અવાજના મખમલી મુલાયમતા છલકાતી હોય
વાતોમાં સુખની છલોછલ તાજગી વર્તાતી હોય
કોમળતાની કટોરી ભરી અહેસાસ પીવડાવતા હોય
દુરભાષમાં જાણે હાથ પકડ્યા હોય એવો અહેસાસ હોય
મૌનની બે પળૉ વચ્ચે મૃદુતાનો ટંકાર ગુંજતો હોય
વાતો વચ્ચેની પળેપળ કંઇક પામ્યાનો સંતોષ હોય
બે ભીન્ન વિજાતિય અવાજોમાં ગજબનો તાલમેલ હોય
બે હૈયા વચ્ચે હુંફાળી મૌસમનો મુશાયરો હોય
દૂરતાની વચ્ચે નિકટતાથી નિકટ હોવાનો સાથ હોય
વંસતોની વાદીઓની હવાનો સળવળાટ હોય..
અનેક ખાટી મીઠી ઘટનાઓનો ચિતાર હોય..
એ સિવાય અનેક અનકહી વાંચાઓ,વેદનાઓ,
હોઠે આવેલા સંવાદોનુ બહાર ના નીકળવુ,
કંઇક અજાણ્યુ એવુ ના સમજાય અકથ્ય એવુ તથ્ય હોય
અને જ્યારે આપણે છુટા પડીએ છીએ…..ને પછી
બંને એકલા પડીએ ત્યારે વિચારે ચડી જઇએ છીએ કે
ઓહ!હજુ કેટલુ કહેવાનુ અને પુછવાનુ બાકી રહી ગયુ
ને બસ બીજા દિવસની રાહ જોઇએ છીએ….
ને ચાતકની જેમ તરસ્યા થઇને
એક નવા આત્મિયસંમેલનની…
- નરેશ કે.ડૉડીયા
આત્મિય સંમેલન
———–
“એ કહે કે મારી પાછળ સમય બગાડૉ છો
એના કરતા ગઝલ અને કવિતા લખવા માટે
વધુ સમય આપો તો વધારો સારૂં..”
એ ભોળીને થોડી ખબર છે કે,ન મળીએ તો
ગઝલ કવિતા કેવી રીતે લખી શકાય?
ઉર્જા ઉતપન્ન કરવા બે વિજાતિય ધ્રુવનુ મળવુ જરુરી છે
એ જ રીતે શબ્દોને ઉતપન્ન કરવા બે વિજાતિય હ્રદયનુ
મળવુ જરૂરી છે
નદી કૈં દરિયા કિનારે ટહેલવા નથી આવતી
એ તો દરિયામાં ભળવા આવે છે..
દર્દી કૈં ડોકટર પાસે ગુફતુગુ કરવા નથી આવતો
એના ઇલાજ માટે આવે છે..
પછી એ કહે છે કે
“તમે મને એક વાર મને વાતોએ વળગાડો છો પછી
નથી હુ મારામાં રહેતી કે તમે તમારામાં રહેતા નથી
એક બીજામા એટલા મશૂગુલ થઇ જઇએ છીએ કે
સમય ખુદ તકાજો કરે બસ કરો હવે તો હદ થાય છે
એક બીજામા આટલુ મશગુલ થઇ જવુ એ હવે
આપણા માટે સારૂ નથી..
અને તમે જાણો છો કે આપણી વાતોનો આવતા
કેટલાય જન્મો સુધી અંત આવવાનો નથી..
એનુ કારણ છે કે ગમવાની પરિસિમાની બહાર
કોઇનુ ગમી જવુ..એનુ મળવુ એટલે..
બે વ્યકિતનુ આત્મિય સંમેલન
અન્ય સંમેલનમા મેદની ખચોખચ હોય અને
અવાજો અને શોરબકોરનો માહોલ હોય..
જ્યારે બે વ્યકિતના આત્મિય સંમેલનમાં
ઝંખનાઓનો ચિરસ્મર્ણિય ગુંજારવ હોય
આત્મિય સંવેદનાની નજાકતી આપ લે હોય
અવાજના મખમલી મુલાયમતા છલકાતી હોય
વાતોમાં સુખની છલોછલ તાજગી વર્તાતી હોય
કોમળતાની કટોરી ભરી અહેસાસ પીવડાવતા હોય
દુરભાષમાં જાણે હાથ પકડ્યા હોય એવો અહેસાસ હોય
મૌનની બે પળૉ વચ્ચે મૃદુતાનો ટંકાર ગુંજતો હોય
વાતો વચ્ચેની પળેપળ કંઇક પામ્યાનો સંતોષ હોય
બે ભીન્ન વિજાતિય અવાજોમાં ગજબનો તાલમેલ હોય
બે હૈયા વચ્ચે હુંફાળી મૌસમનો મુશાયરો હોય
દૂરતાની વચ્ચે નિકટતાથી નિકટ હોવાનો સાથ હોય
વંસતોની વાદીઓની હવાનો સળવળાટ હોય..
અનેક ખાટી મીઠી ઘટનાઓનો ચિતાર હોય..
એ સિવાય અનેક અનકહી વાંચાઓ,વેદનાઓ,
હોઠે આવેલા સંવાદોનુ બહાર ના નીકળવુ,
કંઇક અજાણ્યુ એવુ ના સમજાય અકથ્ય એવુ તથ્ય હોય
અને જ્યારે આપણે છુટા પડીએ છીએ…..ને પછી
બંને એકલા પડીએ ત્યારે વિચારે ચડી જઇએ છીએ કે
ઓહ!હજુ કેટલુ કહેવાનુ અને પુછવાનુ બાકી રહી ગયુ
ને બસ બીજા દિવસની રાહ જોઇએ છીએ….
ને ચાતકની જેમ તરસ્યા થઇને
એક નવા આત્મિયસંમેલનની…
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment