झांझवा जेने समजता होयने जळ नीकळे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| झांझवा जेने समजता होयने जळ नीकळे Gujarati Muktak By Naresh K. Dodia |
झांझवा जेने समजता होयने जळ नीकळे
याद एनी आवता आखुं जीवन पळ नीकळे
साव नक्कर काळजानी मालिकण छुं ओ”नरेन”
ए “महोतरमानी” अंदर मखमली सळ नीकळे
-नरेश के.डॉडीया
ઝાંઝવા જેને સમજતા હોયને જળ નીકળે
યાદ એની આવતા આખું જીવન પળ નીકળે
સાવ નક્કર કાળજાની માલિકણ છું ઓ”નરેન”
એ “મહોતરમાની” અંદર મખમલી સળ નીકળે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment