कोइ माणस रोग एवा दइ जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
कोइ माणस रोग एवा दइ जाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
कोइ माणस रोग एवा दइ जाय छे
ज्यां दवां साथे दुआं निष्फळ थाय छे
एक पथ्थर बोलतो करवो छे हवे
राहदारी रोज ठोकर ज्यां खाय छे
- नरेश के. डॉडीया
કોઇ માણસ રોગ એવા દઇ જાય છે
જ્યાં દવાં સાથે દુઆં નિષ્ફળ થાય છે
એક પથ્થર બોલતો કરવો છે હવે
રાહદારી રોજ ઠોકર જ્યાં ખાય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment